ધર્મ દર્શન પોલિટિક્સ

5 દિવસથી ધરણાં પર બેઠેલા અવિમુક્તેશ્વરાનંદની તબિયત લથડી, ભારે તાવથી વેનિટી વાનમાંથી બહાર આવ્યા નથી

પ્રાયાગરાજમાં મઘ મેળા દરમિયાન સંત અવિમુક્તેશ્વરાનંદ અને માઘ મેળા પ્રશાસન વચ્ચે તણાવ વધ્યો છે. અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું કે જ્યાં સુધી પ્રશાસન માફી નહીં માંગે,.

Read More
ધર્મ દર્શન

બદ્રીનાથ ધામ: કપાટ ખુલવાની તારીખ 23 એપ્રિલ નક્કી, ભક્તો સવારે દર્શન કરી શકશે

ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં આવેલા બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 23 એપ્રિલે ખુલશે, જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 19 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં.

Read More
ધર્મ દર્શન

વસંત પંચમી 2026: માં સરસ્વતીનું પ્રાગટ્ય, પૂજામાં 6 મહત્વની વસ્તુઓનો અર્થ

આજે 2026ની વસંત પંચમી છે, જે જ્ઞાન, વિદ્યા અને કલાની દેવી મા સરસ્વતીના પ્રાગટ્ય ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ પર્વ ખાસ કરીને.

Read More
ધર્મ દર્શન

અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત લથડી, 36 કલાકથી કંઈ ખાધું નથી

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત બગડતા ચિંતા ફેલાઈ છે. 87 વર્ષીય મહંતને સોમવાર રાતથી ઊલટી અને ઝાડાની.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ-પ્રશાસન વિવાદ: શું છે મામલો અને શંકરાચાર્ય બનવાની પ્રક્રિયા

પ્રયાગરાજ માઘમેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે મંગળવારે એક નવો વળાંક આવ્યો છે. પ્રશાસનએ 3 દિવસથી ધરણાં પર બેઠેલા અવિમુક્તેશ્વરાનંદને નોટિસ.

Read More
ધર્મ દર્શન

વડોદરામાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવ કથા: હિન્દુઓને એકજૂટ થવાની અપીલ, પર્યાવરણ માટે ‘ગ્રીન શિવરાત્રિ’નો સંકલ્પ

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ લેપ્રસી ગ્રાઉન્ડમાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવ કથા ચાલી રહી છે. 19 જાન્યુઆરીના દિવસે તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધન.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું ધરણું ચાલુ, 24 કલાકથી અન્ન-જળનો ત્યાગ

પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ધરણું હજુ પણ ચાલુ છે. પાલખી (રથયાત્રા) રોકવાના વિરોધમાં તેઓ તે જ સ્થળે ધરણાં પર બેઠા છે,.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

યુપીમાં મણિકર્ણિકા ઘાટ વિવાદ: રાણી અહિલ્યાબાઈની મૂર્તિ તૂટવાના દાવા પર CM યોગીએ કોંગ્રેસને દોષી ઠેરવી

વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ પર રાણી અહિલ્યાબાઈ હોલકરની મૂર્તિ તૂટવાની ઘટના હવે રાષ્ટ્રીય વિવાદમાં ફેરવાઈ ગઈ છે. 10 જાન્યુઆરીના રોજ ઇન્દોરના હોલ્કર ટ્રસ્ટે દાવો.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

સોમનાથ સ્વાભિમાન પર્વ: 108 અશ્વ પર રિહર્સલ અને 72 કલાકના અખંડ ઓમકાર જાપ સાથે PM મોદીની આગેવાનીમાં ભવ્ય આયોજન

ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આ વર્ષે ત્રિવેણી શ્રદ્ધા, સ્વાભિમાન અને શૌર્યનું અનોખું મિલન જોવા મળી રહ્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ માટે તમામ તૈયારીઓ.

Read More
એન્ટરટેનમેન્ટ ધર્મ દર્શન સ્પોર્ટ્સ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડી ખરીદવા પર શાહરુખ ખાન સામે વિરોધ, ધર્મગુરુઓ અને રાજકારણીઓ ભડક્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદવા પર ધર્મગુરુઓ અને રાજકીય નેતાઓ.

Read More