એન્ટરટેનમેન્ટ ધર્મ દર્શન

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ₹4000 કરોડની ‘રામાયણ’નું ભવ્ય ટ્રેલર: ભગવાન રામ તરીકે રણબીર કપૂર, રાવણના અવતારમાં યશ છવાયા; દિવ્ય VFXએ જીત્યાં દિલ

ભારતીય સિનેમાની સૌથી મહત્ત્વાકાંક્ષી અને મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક નિતેશ તિવારીની ‘રામાયણ‘ નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ ભારતીય પરંપરાનું પાલન.

Read More
ધર્મ દર્શન રાશિફળ

ગુરુ પૂર્ણિમા 2026: 56 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ રાજયોગ, આ 5 રાશિઓને મળશે ધનલાભ અને પ્રગતિના સંકેત

અષાઢ પૂર્ણિમાના પવિત્ર દિવસે ઉજવાતી ગુરુ પૂર્ણિમા આ વર્ષે વિશેષ મહત્વ ધરાવે છે. હિંદુ ધર્મમાં આ દિવસ મહર્ષિ વેદવ્યાસને સમર્પિત છે. માન્યતા અનુસાર.

Read More
ધર્મ દર્શન

25 જુલાઈએ દેવશયની એકાદશીનું વ્રત: ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગનિદ્રામાં જશે, રાજા બલિ સાથે જોડાયેલી છે આ પૌરાણિક કથા

નવી દિલ્હી: આષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી, હરિશયની એકાદશી અને પદ્મા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત.

Read More
ક્રાઇમ ધર્મ દર્શન

રામમંદિર ચઢાવા ચોરી પર અલ્હાબાદ હાઈકોર્ટની કડક ટિપ્પણી: ‘આ નૈતિક પતનની પરાકાષ્ઠા’; ભ્રષ્ટાચારના આરોપીઓને મૃત્યુદંડ માટે કાયદો બદલવાની સલાહ

અયોધ્યા રામમંદિરના ચઢાવામાં કથિત ચોરીના મામલે અલ્હાબાદ હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરે કહ્યું કે રામમંદિરના ચઢાવાની ચોરી ભારતીય સમાજના.

Read More
ક્રાઇમ ધર્મ દર્શન

રામમંદિરમાં દાન ઘટ્યું! દાનપેટીમાં ₹500ની નોટોનો મોટો ઘટાડો, 23 કર્મચારીઓએ આપ્યાં રાજીનામા

અયોધ્યાના રામમંદિરમાં દાન અને ચોરીના વિવાદને લઈને હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ 13 જુલાઈએ આ કેસની સુનાવણી કરશે..

Read More
ક્રાઇમ ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન

રામ મંદિર દાન વિવાદમાં ચંપત રાયે તોડ્યું મૌન: ‘SITનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તમામ આરોપોના જવાબ આપીશ’, રામચરિતમાનસની ચોપાઈ સાથે લખ્યો ભાવુક પત્ર

અયોધ્યા રામ મંદિરના દાનપાત્રમાંથી ચઢાવાની ચોરીના મામલે આરોપોનો સામનો કરી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે આખરે પોતાનું મૌન.

Read More
ક્રાઇમ ધર્મ દર્શન

‘પરચી ખોલી નામ જણાવી દઉં તો મને પતાવી દેશે’: રામ મંદિર દાન ચોરી કેસમાં બાબા બાગેશ્વરનો સનસનાટીભર્યો દાવો, કહ્યું- મોટા મગર નીકળી જાય છે, નાની માછલી ફસાય છે

અયોધ્યા: અયોધ્યાના રામ મંદિરના દાન અને ચઢાવામાં થયેલી કથિત હેરાફેરીના કેસમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર)ના નિવેદનથી ફરી એકવાર.

Read More
ક્રાઇમ ધર્મ દર્શન

રામ મંદિર દાન કેસમાં મોટો નિર્ણય: આરોપીઓની વકીલાત કરનારને ₹5 લાખ દંડ, ચંપત રાય સહિત 3 લોકોને 3 દિવસમાં અયોધ્યા છોડવાની માંગ

રામ મંદિર દાનમાં કથિત ગેરરીતિના કેસને લઈને અયોધ્યામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફૈઝાબાદ બાર એસોસિએશનની સામાન્ય સભામાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે.

Read More
ધર્મ દર્શન

અમદાવાદમાં 149મી રથયાત્રાની ઉજવણીનો પ્રારંભ: સાબરમતીમાંથી 108 કળશમાં જળ લાવી ભગવાનનો પંચામૃતથી જળાભિષેક, હવે ગજવેશ સ્વરૂપે આપશે દર્શન

વિશ્વપ્રસિદ્ધ અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે ભવ્ય જળયાત્રા સાથે ઉત્સવોનો પ્રારંભ થયો હતો. જમાલપુર સ્થિત ઐતિહાસિક.

Read More
ક્રાઇમ ધર્મ દર્શન

રામ મંદિરને દાનમાં અપાયેલી 200 કિલો ચાંદી ક્યાં ગઈ? 5 વર્ષ બાદ પણ રસીદ નહીં, સિંધી સમાજે ઉઠાવ્યા સવાલ

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને લઈને દાનમાં મળેલી ચાંદીના મુદ્દે વિવાદ વધુ ઘેરો બન્યો છે. મુંબઈના વિશ્વ સિંધી સેવા સંગમે આરોપ લગાવ્યો છે.

Read More