CJPનો દાવો- તમામ પ્રદર્શનકારીઓની FIR પાછી ખેંચાશે: સરકાર સાથે વાતચીત બાદ રાત્રે 1 વાગ્યે વીડિયો જાહેર, સુરક્ષાની પણ ખાતરી
નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દાવો કર્યો છે કે દેશભરના પ્રદર્શનકારીઓ માટે મોટી રાહત મળવા જઈ રહી છે. પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ.