અજિંક્ય રહાણેએ ઇન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા: 85 ટેસ્ટ, 90 વનડે અને 20 ટી-20 બાદ નિવૃત્તિની જાહેરાત; કહ્યું- હવે આગળ વધવાનો સમય આવી ગયો છે
ભારતીય ક્રિકેટના અનુભવી બેટ્સમેન અને પૂર્વ ટેસ્ટ ઉપ-કપ્તાન અજિંક્ય રહાણેએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સત્તાવાર નિવૃત્તિની જાહેરાત કરી છે. રહાણેએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર.