મુસ્તફિઝુરને IPLમાંથી હટાવ્યા બાદ મોટો નિર્ણય, બાંગ્લાદેશનું ભારત આવવાથી ઇનકાર
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ T-20 વર્લ્ડ કપ 2026 માટે ભારત નહીં આવે. આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો.
અવનવી ખબર ગુજરાતનું અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ છે. અમારું મિશન છે કે રાજકારણ, રમતગમત અને મનોરંજન સહિત દરેક ક્ષેત્રના તાજા, સચોટ અને વિશ્વસનીય સમાચારોને ઝડપથી તમારા સુધી પહોંચાડવા. અમે સત્ય અને તટસ્થતાને પ્રાથમિકતા આપીએ છીએ.
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ T-20 વર્લ્ડ કપ 2026 માટે ભારત નહીં આવે. આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદવા પર ધર્મગુરુઓ અને રાજકીય નેતાઓ.
ભારતીય બેટર શ્રેયસ અય્યર માટે ટીમ ઈન્ડિયામાં વાપસીની રાહ હજુ ચાલુ છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝમાં તેની પસંદગી મુશ્કેલ જણાઈ રહી.
દિલ્હીના પ્રતિષ્ઠિત લીલા હોટલ ખાતે હરિયાણાના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા અને હિમાની મોરનું ભવ્ય VIP ગ્રાન્ડ રિસેપ્શન આયોજિત કરવામાં આવ્યું હતું. મર્યાદિત.
સૌરાષ્ટ્રની ધરતી વાંકાનેરમાં ચાર વર્ષ પછી ફરી ભવ્ય અશ્વ શોનું આયોજન થવા જઈ રહ્યું છે. 26 થી 28 ડિસેમ્બર સુધી યોજાનારા 17મા કામા.
ભારતની વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ હવે ઘરેલુ ક્રિકેટમાં નજર આવશે. પંજાબ ક્રિકેટ એસોસિએશને સોમવારે વિજય હઝારે ટ્રોફી માટે પોતાની 18.
ક્રિકેટમાં અપશબ્દોની સજા: ICCના નિયમો શું કહે છે? મેદાન પરની એક ભૂલ આખી મેચ પણ છીનવી શકે ક્રિકેટ ભલે “જેન્ટલમેનનું રમતું” કહેવાય, પરંતુ.
સાઉથ આફ્રિકાએ રાયપુરમાં થયેલી બીજી વનડે મેચમાં ભારતને 4 વિકેટે હરાવીને 3-મેચની સિરીઝમાં મહત્વની લીડ મેળવી. 359 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા મહેમાન.
IPL 2026ના મીની ઑક્શન માટે ખેલાડીઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આવનારી સીઝન માટે 1,355 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં ભારતથી.
અમદાવાદના EKA એરેનામાં ભારતે ઈરાનને 2-1થી હરાવીને ગ્રુપ Dની અંતિમ મુકાબલામાં શાનદાર અને ઐતિહાસિક જીત નોંધાવી. આ સાથે જ ભારતીય U17 ફૂટબોલ ટીમે.