‘નુસરત ભરૂચાએ ગુનો કર્યો છે, માફી માંગી પશ્ચાતાપ કરે’:એક્ટ્રેસે મહાકાલના દર્શન કરતા ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ વિફર્યા
નુસરત ભરૂચાના મહાકાલ મંદિર દર્શનથી તનાવ, મૌલાનાએ કહ્યું શરિયત પ્રમાણે ગુનો બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા 30 ડિસેમ્બર 2025ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર.