અવનવી સ્પેશિયલ આપણું ભારત ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન

“UNESCOએ દિવાળીને અમૂર્ત વિશ્વ ધરોહર જાહેર કર્યું, દિલ્હી ખાતે ઉજવણી, “વૈશ્વિક લોકપ્રિયતા વધશે: PM મોદી”

UNESCOએ દિવાળીને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (Intangible Cultural Heritage) કે અમૂર્ત વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરી છે. બુધવારે UNESCOએ આ જાહેરાત કરી અને ભારતને.

Read More
ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન પોલિટિક્સ

બંગાળમાં બાબરી જેવી મસ્જિદ માટે 11 પેટી દાન: ₹93 લાખ ઓનલાઈન, નોટ ગણવાનું મશીન મગાવ્યું

બંગાળમાં બાબરી જેવી મસ્જિદને લઈને મોટો વિવાદ: હુમાયુ કબીરે કરેલું શિલાન્યાસ, 11 પેટી દાન એકત્ર થવાની ચર્ચા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં TMCમાંથી.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

બંગાળમાં સસ્પેન્ડેડ TMC ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી મસ્જિદનો શિલાન્યાસ કર્યો: મસ્જિદ માટે માથા પર ઈંટો લઈને સેંકડો લોકો પહોંચ્યા, ભારે સુરક્ષા તૈનાત

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારમાં બાબરી મસ્જિદનો પાયો મૂક્યો. સવારે સવારથી જ લોકો ટ્રેક્ટર,.

Read More
આપણું ભારત એન્ટરટેનમેન્ટ ગ્લોબલ ન્યુઝ ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન

સોમનાથની અદભુત સુંદરતાએ જીતી ભારતીયોની દિલ: ટોપ-10 સૌથી વધુ સર્ચ સ્થળોમાં સ્થાન, ફુકેટ-થાઇલેન્ડ પણ ફેવરિટ

સોમનાથની સુંદરતા પર મોહિત ભારતીયો! ગૂગલ Year in Search 2025 રિપોર્ટમાં ટોપ-10 સ્થળોમાં સમાવેશ; ફુકેટ–થાઇલેન્ડ જેવા ઇન્ટરનેશનલ સ્થળો પણ ભારતીયોની પસંદ મુસાફરી આજના.

Read More
આપણું ભારત ધર્મ દર્શન પોલિટિક્સ

નહેરુ સરકારી પૈસાથી અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા, પટેલે તેને અટકાવી દીધા… રાજનાથ સિંહે શું કહ્યું?

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતમાં દાવો કર્યો હતો કે જવાહરલાલ નહેરુ જાહેર પૈસાથી બાબરી મસ્જિદનું પુનઃનિર્માણ કરવા માંગતા હતા, પરંતુ તત્કાલીન ગૃહમંત્રી સરદાર.

Read More
આપણું ગુજરાત ધર્મ દર્શન

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે 75 સૂત્ર

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 7 ડિસેમ્બરે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ ઊજવાશે. આ માટે 100 સંતો અને 1000 જેટલા સ્વંયસેવકો.

Read More
ધર્મ દર્શન

ગીતા જયંતિ વિશેષ: ભગવાન કૃષ્ણનો પ્રાચીન ઉપદેશ સૌપ્રથમ સૂર્યદેવને, પછી ઋષિઓએ પ્રસાદિત કર્યો

આવતીકાલે શ્રીકૃષ્ણના દિવ્ય મુખથી પ્રકટ થયેલ મહાગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જયંતી ઉજવાશે. માગશર સુદ એકાદશીને મળતી આ તિથિ મોક્ષદા એકાદશી તરીકે પણ જાણીતી.

Read More
આપણું ભારત ધર્મ દર્શન

ગોવામાં ઇતિહાસ રચાયો: વિશ્વની સૌથી 77 ફૂટ ઊંચી રામ પ્રતિમાનું PM મોદીના હાથે અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દક્ષિણ ગોવાના શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન રામની 77 ફૂટ ઊંચી ભવ્ય કાંસાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું..

Read More
ગ્લોબલ ન્યુઝ ધર્મ દર્શન પોલિટિક્સ

પાકિસ્તાનનો રામ મંદિરમાં મોદીના ધ્વજારોહણ પર વિરોધ: કહ્યું – મુસ્લિમ વારસાને ખતમ કરવાનો પ્રયાસ

પાકિસ્તાને અયોધ્યાના રામ મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદીના ધ્વજારોહણ પર વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે આ પગલું ભારતમાં ધાર્મિક.

Read More
ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન

અવિરત ભક્તિનો પ્રવાહ: સાંવરિયા શેઠના ભંડારે 36 કરોડ પાર, ગણતરી હજુ ચાલી રહી

ચિત્તોડગઢના શ્રી સાંવરિયા શેઠ મંદિરે તોડ્યો તમામ રેકોર્ડ: માત્ર ચાર રાઉન્ડની ગણતરીમાં જ 36.13 કરોડ, કુલ દાન 40 કરોડ પાર જવાની સંભાવના ચિત્તોડગઢ.

Read More