આપણું ગુજરાત ધર્મ દર્શન

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે 75 સૂત્ર

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 7 ડિસેમ્બરે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ ઊજવાશે. આ માટે 100 સંતો અને 1000 જેટલા સ્વંયસેવકો.

Read More
ધર્મ દર્શન

ગીતા જયંતિ વિશેષ: ભગવાન કૃષ્ણનો પ્રાચીન ઉપદેશ સૌપ્રથમ સૂર્યદેવને, પછી ઋષિઓએ પ્રસાદિત કર્યો

આવતીકાલે શ્રીકૃષ્ણના દિવ્ય મુખથી પ્રકટ થયેલ મહાગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જયંતી ઉજવાશે. માગશર સુદ એકાદશીને મળતી આ તિથિ મોક્ષદા એકાદશી તરીકે પણ જાણીતી.

Read More
આપણું ભારત ધર્મ દર્શન

ગોવામાં ઇતિહાસ રચાયો: વિશ્વની સૌથી 77 ફૂટ ઊંચી રામ પ્રતિમાનું PM મોદીના હાથે અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દક્ષિણ ગોવાના શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન રામની 77 ફૂટ ઊંચી ભવ્ય કાંસાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું..

Read More
ગ્લોબલ ન્યુઝ ધર્મ દર્શન પોલિટિક્સ

પાકિસ્તાનનો રામ મંદિરમાં મોદીના ધ્વજારોહણ પર વિરોધ: કહ્યું – મુસ્લિમ વારસાને ખતમ કરવાનો પ્રયાસ

પાકિસ્તાને અયોધ્યાના રામ મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદીના ધ્વજારોહણ પર વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે આ પગલું ભારતમાં ધાર્મિક.

Read More
ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન

અવિરત ભક્તિનો પ્રવાહ: સાંવરિયા શેઠના ભંડારે 36 કરોડ પાર, ગણતરી હજુ ચાલી રહી

ચિત્તોડગઢના શ્રી સાંવરિયા શેઠ મંદિરે તોડ્યો તમામ રેકોર્ડ: માત્ર ચાર રાઉન્ડની ગણતરીમાં જ 36.13 કરોડ, કુલ દાન 40 કરોડ પાર જવાની સંભાવના ચિત્તોડગઢ.

Read More
આપણું ભારત ધર્મ દર્શન

અયોધ્યામાં રામ મંદિર ધર્મના ધ્વજથી શણગારેલું છે! શું તમે જાણો છો કે આ મંદિર કેટલા શુદ્ધ સોનાથી ઝગમગી રહ્યું છે?

25 નવેમ્બર, અયોધ્યા: દેશવાસીઓ માટે આ સવાર ઐતિહાસિક બની ગઈ છે. વર્ષોની રાહ પછી રામ મંદિર હવે તેના સંપૂર્ણ ભવ્ય સ્વરૂપમાં તૈયાર છે..

Read More
આપણું ભારત ધર્મ દર્શન પોલિટિક્સ

PM મોદી રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલી ધજા ચડાવશે: કલ્પવૃક્ષ-સૂર્ય-ઓમની ચિહ્નવાળી 22 ફૂટ લાંબી ધજા તૈયાર

અયોધ્યામાં રામ મંદિરના 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર પ્રથમવાર ધ્વજારોહણ થવાનું છે, અને તેનું ધ્વજ પીએમ નરેન્દ્ર મોદી પોતાના હસ્તે ચડાવશે. આ.

Read More
ધર્મ દર્શન

કારતક માસની અમાસ 19–20 નવેમ્બર: પિતૃઓ માટે ધૂપ-ધાન અને નદી સ્નાનની પરંપરાઓ સમજીએ

હાલ કારતક મહિનો ચાલી રહ્યો છે અને આ વર્ષની અમાસ તિથિ પંચાંગ ભેદને કારણે બે દિવસ—19 અને 20 નવેમ્બર—સુધી માનવામાં આવશે. દિવાળીના તરત.

Read More
ક્રાઇમ ધર્મ દર્શન

તિરૂપતિ મંદિર ના પ્રસાદ કૌભાંડ માં મોટો ઘટસ્પોટ, આંકડો 250 કરોડ પાર!

તિરુપતિ મંદિર પ્રસાદ નકલી ઘી:  દેશના સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંના એક તિરુમાલા તિરુપતિ મંદિરમાં લાડુના પ્રસાદ અંગે ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ગયા વર્ષે.

Read More
અવનવી સ્પેશિયલ ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન

PM MODI અયોધ્યામાં શ્રીરામ મંદિરના શિખર પર ચડાવશે 22 ફૂટની ધ્વજા, જાણો સંપૂર્ણ માહિતી

અયોધ્યામાં એલાન અને આયોજન અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિ મંદિરના માંડીક તારીખે ધ્વજારોહણ સમારંભ યોજાવાનો છે, જેમાં મુખ્યત્વે ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવનાર.

Read More