વડોદરામાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવ કથા: હિન્દુઓને એકજૂટ થવાની અપીલ, પર્યાવરણ માટે ‘ગ્રીન શિવરાત્રિ’નો સંકલ્પ
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ લેપ્રસી ગ્રાઉન્ડમાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવ કથા ચાલી રહી છે. 19 જાન્યુઆરીના દિવસે તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધન.