ધર્મ દર્શન

વડોદરામાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવ કથા: હિન્દુઓને એકજૂટ થવાની અપીલ, પર્યાવરણ માટે ‘ગ્રીન શિવરાત્રિ’નો સંકલ્પ

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ લેપ્રસી ગ્રાઉન્ડમાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવ કથા ચાલી રહી છે. 19 જાન્યુઆરીના દિવસે તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધન.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું ધરણું ચાલુ, 24 કલાકથી અન્ન-જળનો ત્યાગ

પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ધરણું હજુ પણ ચાલુ છે. પાલખી (રથયાત્રા) રોકવાના વિરોધમાં તેઓ તે જ સ્થળે ધરણાં પર બેઠા છે,.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

યુપીમાં મણિકર્ણિકા ઘાટ વિવાદ: રાણી અહિલ્યાબાઈની મૂર્તિ તૂટવાના દાવા પર CM યોગીએ કોંગ્રેસને દોષી ઠેરવી

વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ પર રાણી અહિલ્યાબાઈ હોલકરની મૂર્તિ તૂટવાની ઘટના હવે રાષ્ટ્રીય વિવાદમાં ફેરવાઈ ગઈ છે. 10 જાન્યુઆરીના રોજ ઇન્દોરના હોલ્કર ટ્રસ્ટે દાવો.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

સોમનાથ સ્વાભિમાન પર્વ: 108 અશ્વ પર રિહર્સલ અને 72 કલાકના અખંડ ઓમકાર જાપ સાથે PM મોદીની આગેવાનીમાં ભવ્ય આયોજન

ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આ વર્ષે ત્રિવેણી શ્રદ્ધા, સ્વાભિમાન અને શૌર્યનું અનોખું મિલન જોવા મળી રહ્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ માટે તમામ તૈયારીઓ.

Read More
એન્ટરટેનમેન્ટ ધર્મ દર્શન સ્પોર્ટ્સ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડી ખરીદવા પર શાહરુખ ખાન સામે વિરોધ, ધર્મગુરુઓ અને રાજકારણીઓ ભડક્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદવા પર ધર્મગુરુઓ અને રાજકીય નેતાઓ.

Read More
એન્ટરટેનમેન્ટ ધર્મ દર્શન

‘નુસરત ભરૂચાએ ગુનો કર્યો છે, માફી માંગી પશ્ચાતાપ કરે’:એક્ટ્રેસે મહાકાલના દર્શન કરતા ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ વિફર્યા

નુસરત ભરૂચાના મહાકાલ મંદિર દર્શનથી તનાવ, મૌલાનાએ કહ્યું શરિયત પ્રમાણે ગુનો બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા 30 ડિસેમ્બર 2025ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર.

Read More
ધર્મ દર્શન

હવે ઘરે બેઠા મંગાવી શકશો અંબાજી મંદિરનો પ્રસાદ:અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઇન ઓર્ડર કરી શકાશે

અંબાજી મંદિર ટ્રસ્ટે ભક્તો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. હવે ભક્તો માતા અંબાજીનો પ્રસાદ ઘરે બેઠા ઑનલાઈન મંગાવી શકશે. તેનો ઓર્ડર.

Read More
ધર્મ દર્શન

દેશના 4 મુખ્ય ધર્મસ્થળો પર 10 લાખની ભક્તોના ભીડની તૈયારી: તિરુપતિમાં ટોકનથી દર્શન, શિરડી મંદિર આખીરાત ખુલ્લું

દેશના 4 મુખ્ય ધાર્મિક સ્થળો – તિરુપતિ, શિરડી, વૈષ્ણો દેવી અને અયોધ્યા – પર 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ આશરે 10 લાખ.

Read More
ધર્મ દર્શન

રામમંદિરને અજાણ્યા ભક્તની અદભૂત ભેટ: ₹30 કરોડની સોના-ચાંદી જડિત પ્રતિમા અર્પણ

અયોધ્યામાં રામલલ્લા મંદિરને મળશે ભવ્ય સોનાની પ્રતિમા, અજાણ્યા ભક્તે કરી કરોડોની ભેટ અયોધ્યામાં રામલલ્લા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક અત્યંત ભવ્ય અને કીમતી.

Read More
આપણું ભારત ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન પોલિટિક્સ

ભાગવતનું નિવેદન: બાંગ્લાદેશમાં હિંદુઓ લઘુમતી છે, આપણે સરહદમાં રહીને મદદ કરવી જોઈએ, કારણ કે ભારત જ હિંદુઓનો એકમાત્ર દેશ છે

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વધી રહેલા હુમલાઓ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં.

Read More