વોટ ચોરીના દાવાઓને લઈને તણાવ વધ્યો: રાહુલ ગાંધી વિરુદ્ધ 272 રિટાયર્ડ ઓફિસરોનું લેટર જાહેર
બુધવારે દેશભરના 272 નિવૃત્ત જજ અને અમલદારોએ ચૂંટણી પંચની કથિત વોટ ચોરીની ટીકા કરતો એક ખુલ્લો લેટર બહાર પાડ્યો હતો. આ લેટરમાં લોકસભામાં.
અવનવી ખબર ગુજરાતનું અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ છે. અમારું મિશન છે કે રાજકારણ, રમતગમત અને મનોરંજન સહિત દરેક ક્ષેત્રના તાજા, સચોટ અને વિશ્વસનીય સમાચારોને ઝડપથી તમારા સુધી પહોંચાડવા. અમે સત્ય અને તટસ્થતાને પ્રાથમિકતા આપીએ છીએ.
બુધવારે દેશભરના 272 નિવૃત્ત જજ અને અમલદારોએ ચૂંટણી પંચની કથિત વોટ ચોરીની ટીકા કરતો એક ખુલ્લો લેટર બહાર પાડ્યો હતો. આ લેટરમાં લોકસભામાં.
પીડીપી ચીફ અને જમ્મુ-કાશ્મીરની ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ લાલ કિલ્લા બ્લાસ્ટને લઈને કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે 10.
રામપુરની અદાલતે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને નકલી પાન કાર્ડ બનાવવાના કેસમાં સાત-સાત વર્ષની જેલની સજા સંભળાવી.
10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે ચાંદની ચોકમાં હ્યુન્ડાઇ i20 કારમાં થયેલો વિસ્ફોટ એક આત્મઘાતી હુમલો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ.
ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે “ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું, જે 88 કલાકમાં સફળતાપૂર્વક.
Bihar Election 2025 Results:બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના પરિણામોના વલણો ભાજપ અને જેડીયુના જોડાણ, એનડીએની સુનામી દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે, મત ગણતરી પૂર્ણ થાય ત્યાં સુધીમાં એનડીએ 200 બેઠકોનો આંકડો પાર કરી શકે છે. અને બીજી તરફ, વલણોમાં આરજેડી લગભગ 30 બેઠકો.
ગુજરાતમાંથી ISISના 3 આતંકી ઝડપાયા પછી રાઇઝિન ઝેરની ઘણી ચર્ચા થઇ. આતંકીઓ આ ઝેરનો ઉપયોગ કરી મોટેપાયે લોકોને મારી નાખવા માગતા હતા. સાયનાઇડ.
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે થયેલા વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ સૂત્રો મુજબ, આતંકવાદીઓએ દેશભરમાં 32 કારોમાં બોમ્બ અને.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ભૂટાન મુલાકાતથી રાજધાની પરત ફર્યાના થોડીવાર પછી બુધવારે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના પીડિતોને મળવા માટે લોકનાયક.
10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ જૈશ-એ-મોહમ્મદ (JeM) ના એક નવા વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યૂલનો પર્દાફાશ થયો છે. આ.