ચૂંટણીના કંટ્રોલરૂમમાં કોલ કરી લોકો પૂછે છે કે બાટલો ક્યાંથી મળશે, નવો બાટલો લેવા ક્યાં જવું?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને જિલ્લા સ્તરે ચૂંટણી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં સામાન્ય રીતે ચૂંટણીલક્ષી ફરિયાદો અને આચાર સંહિતા ભંગ.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને ‘અભણ’ કહેતા વિવાદ:કેરળની રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- ‘કેરળના લોકો સ્માર્ટ અને શિક્ષિત હોવાથી મોદી મૂર્ખ બનાવી શકતા નથી
કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ Mallikarjun Khargeના એક નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમના ભાષણમાં ગુજરાતીઓને લઈને કરવામાં આવેલી.