ક્રાઇમ ધર્મ દર્શન

મહાશિવરાત્રિ મેળામાં મૃગીકુંડમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ, સંતોમાં નારાજગી; તંત્રએ તપાસના સંકેત આપ્યા

ભૂતકાળમાં અનેક વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી Kirti Patel ફરી એકવાર ચર્ચામાં આવી છે. મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે ભવનાથ ખાતે આવેલા મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન.

Read More
આપણું ગુજરાત ધર્મ દર્શન

મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવેની વિશેષ ટ્રેનો: રાજકોટ, ભાવનગર, ગાંધીગ્રામ અને જૂનાગઢથી 4 જોડી સ્પેશિયલ ટ્રેન દોડશે

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યાત્રાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ.

Read More
ધર્મ દર્શન

સૂર્યાસ્ત પછી અગ્નિસંસ્કાર કેમ વર્જિત? ગરુડ પુરાણ જણાવે છે કારણ, ગરુડ પુરાણની રસપ્રદ વાતો

ગરુડ પુરાણ મુજબ, આ સંસાર જન્મ અને મૃત્યુના અવિરત ચક્રથી બંધાયેલો છે. માનવ હોય કે દેવતા, પ્રાણી હોય કે પક્ષી—કોઈ પણ જીવ મૃત્યુથી.

Read More
ધર્મ દર્શન

મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી મહોત્સવમાં બે લાખ હરિભક્તોનો ભવ્ય ઉપસ્થિતી, બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા

વડોદરાના અટલાદરા ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતીનો ભવ્ય મહોત્સવ આજે (2 ફેબ્રુઆરી 2026) ઉજવાયો. આ પ્રસંગે અંદાજે.

Read More
ધર્મ દર્શન

જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી શરૂ થશે મહાશિવરાત્રી મેળો: ભવ્ય રૂટ, લાઈટિંગ અને સેલ્ફી પોઈન્ટ્સ સાથે તૈયારીઓ પૂર્ણ

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવનારા 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે મેળાની શરૂઆત ગિરનાર દરવાજાથી.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

5 દિવસથી ધરણાં પર બેઠેલા અવિમુક્તેશ્વરાનંદની તબિયત લથડી, ભારે તાવથી વેનિટી વાનમાંથી બહાર આવ્યા નથી

પ્રાયાગરાજમાં મઘ મેળા દરમિયાન સંત અવિમુક્તેશ્વરાનંદ અને માઘ મેળા પ્રશાસન વચ્ચે તણાવ વધ્યો છે. અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું કે જ્યાં સુધી પ્રશાસન માફી નહીં માંગે,.

Read More
ધર્મ દર્શન

બદ્રીનાથ ધામ: કપાટ ખુલવાની તારીખ 23 એપ્રિલ નક્કી, ભક્તો સવારે દર્શન કરી શકશે

ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં આવેલા બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 23 એપ્રિલે ખુલશે, જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 19 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં.

Read More
ધર્મ દર્શન

વસંત પંચમી 2026: માં સરસ્વતીનું પ્રાગટ્ય, પૂજામાં 6 મહત્વની વસ્તુઓનો અર્થ

આજે 2026ની વસંત પંચમી છે, જે જ્ઞાન, વિદ્યા અને કલાની દેવી મા સરસ્વતીના પ્રાગટ્ય ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ પર્વ ખાસ કરીને.

Read More
ધર્મ દર્શન

અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત લથડી, 36 કલાકથી કંઈ ખાધું નથી

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત બગડતા ચિંતા ફેલાઈ છે. 87 વર્ષીય મહંતને સોમવાર રાતથી ઊલટી અને ઝાડાની.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ-પ્રશાસન વિવાદ: શું છે મામલો અને શંકરાચાર્ય બનવાની પ્રક્રિયા

પ્રયાગરાજ માઘમેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે મંગળવારે એક નવો વળાંક આવ્યો છે. પ્રશાસનએ 3 દિવસથી ધરણાં પર બેઠેલા અવિમુક્તેશ્વરાનંદને નોટિસ.

Read More