મુસ્તફિઝુરને IPLમાંથી હટાવ્યા બાદ મોટો નિર્ણય, બાંગ્લાદેશનું ભારત આવવાથી ઇનકાર
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ T-20 વર્લ્ડ કપ 2026 માટે ભારત નહીં આવે. આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો.
અવનવી ખબર ગુજરાતનું અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ છે. અમારું મિશન છે કે રાજકારણ, રમતગમત અને મનોરંજન સહિત દરેક ક્ષેત્રના તાજા, સચોટ અને વિશ્વસનીય સમાચારોને ઝડપથી તમારા સુધી પહોંચાડવા. અમે સત્ય અને તટસ્થતાને પ્રાથમિકતા આપીએ છીએ.
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ T-20 વર્લ્ડ કપ 2026 માટે ભારત નહીં આવે. આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો.
વિરાટ કોહલીની મહાસેન્ચુરીથી ભારત મજબૂત સ્થિતિમાં, સચિનનો મોટો રેકોર્ડ તૂટ્યો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ રાંચીના JSCA.
સાઉથ આફ્રિકાએ 25 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી અને 2-0થી ક્લીન સ્વીપ કરીને ટીમ ઈન્ડિયાને ઝટકો આપ્યો. હવે સમય આવી ગયો છે.
અમદાવાદ:2030માં અમદાવાદ 56 દેશના ખેલાડીઓ અને વધુ 6,000 પ્રતિનિધિઓ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. માત્ર રમતનો ઉત્સવ નહિ, આ ઇવેન્ટ શહેરના વિકાસ માટે.
T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ જાહેર: ભારત-પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મુકાબલો નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ T20 વર્લ્ડ કપ 2026નું.
અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. પાંચ વાર આઈપીએલ ચેમ્પિયન બનનાર CSKએ 14માંથી માત્ર 4 મેચ જીતી.