પોલિટિક્સ

મેટાએ PM મોદીનો વીડિયો ફરી કર્યો રિસ્ટોર: ટેકનિકલ ખામીથી હટ્યો હોવાનો દાવો, વિદ્યાર્થીઓને આપેલા સંદેશ પર ફરી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેસબુક પરથી હટાવવામાં આવેલો વીડિયો મેટાએ ફરીથી રિસ્ટોર કરી દીધો છે. કંપનીએ મંગળવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વીડિયો કોઈ નીતિભંગને.

Read More
પોલિટિક્સ

મોદીનું ‘મન કી બાત’માં સંબોધન: ‘સમુદ્રથી આકાશ સુધી ભારત સુરક્ષિત’; દેશમાં બની રહ્યા છે 40થી વધુ C-295 વિમાનો, યોગમાં ભારતે જીત્યા 114 મેડલ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 135મા એપિસોડમાં દેશની સુરક્ષા, આત્મનિર્ભરતા, યોગ, શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક પહેલ જેવા અનેક મહત્વના.

Read More
ગ્લોબલ ન્યુઝ પોલિટિક્સ

ઈરાનના રાષ્ટ્રપતિએ PM મોદીને ખામેનીના અંતિમ સંસ્કારમાં આમંત્રણ આપ્યું, અમેરિકી સેનેટે ટ્રમ્પને ઈરાન વિરુદ્ધ કાર્યવાહી રોકવા કહ્યું

મધ્યપૂર્વમાં બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીના રાજકીય અંતિમ સંસ્કાર સમારોહમાં.

Read More
આપણું ભારત પોલિટિક્સ

હોર્મુઝ સંકટ વચ્ચે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ ભારત પહોંચ્યા, PM મોદી સાથે તેલ સપ્લાય પર મોટા કરારની શક્યતા

વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા અને હોર્મુઝ જળમાર્ગમાં વધતા તણાવ વચ્ચે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે ભારતની મુલાકાત લીધી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

Read More
આપણું ભારત ગ્લોબલ ન્યુઝ પોલિટિક્સ

ભારત ભાગ્યશાળી છે, તેમની પાસે મોદી છે,તેઓ કોઈના દબાણમાં નથી આવતા, ઘણા દેશો ભારતની પ્રગતિની ઈર્ષ્યા કરે છે: પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. મોસ્કોમાં આજતકને આપેલા ઈન્ટરવ્યૂમાં પુતિને કહ્યું કે “ભારત ભાગ્યશાળી છે કે મોદીને.

Read More
અન્ય અવનવી સ્પેશિયલ પોલિટિક્સ

ભારતીય ‘ઇલોન મસ્ક’નું રોકેટ તૈયાર: PM મોદીએ ઉદ્ઘાટન કર્યું, આવતા વર્ષે લોન્ચિંગ

ભારતના અવકાશ ક્ષેત્રમાં આજે ઐતિહાસિક દિવસ નોંધાયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશનો પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-I’ દુનિયા સમક્ષ.

Read More
અવનવી સ્પેશિયલ ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન

PM MODI અયોધ્યામાં શ્રીરામ મંદિરના શિખર પર ચડાવશે 22 ફૂટની ધ્વજા, જાણો સંપૂર્ણ માહિતી

અયોધ્યામાં એલાન અને આયોજન અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિ મંદિરના માંડીક તારીખે ધ્વજારોહણ સમારંભ યોજાવાનો છે, જેમાં મુખ્યત્વે ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવનાર.

Read More