ભારત-પાકના 117 પ્રતિષ્ઠિત લોકોએ મોદી-શહબાઝને લખ્યો પત્ર: કહ્યું- દુશ્મની નહીં, વાતચીત અને સંબંધો ફરી શરૂ કરો
નવી દિલ્હી/ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બંને દેશોની 117 પ્રતિષ્ઠિત હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને સંયુક્ત.