ધર્મ દર્શન

અમદાવાદમાં 149મી રથયાત્રાની ઉજવણીનો પ્રારંભ: સાબરમતીમાંથી 108 કળશમાં જળ લાવી ભગવાનનો પંચામૃતથી જળાભિષેક, હવે ગજવેશ સ્વરૂપે આપશે દર્શન

વિશ્વપ્રસિદ્ધ અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે ભવ્ય જળયાત્રા સાથે ઉત્સવોનો પ્રારંભ થયો હતો. જમાલપુર સ્થિત ઐતિહાસિક.

Read More