દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો: આત્મઘાતી બોમ્બર ઉમરનો સાથી પકડાયો, NIA કરશે ફરીદાબાદમાં પૂછપરછ
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં તપાસ મોટું વળાંક લેતી નજરે પડી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આત્મઘાતી બોમ્બર ડો. ઉમર નબીના સાથી શોએબની.
અવનવી ખબર ગુજરાતનું અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ છે. અમારું મિશન છે કે રાજકારણ, રમતગમત અને મનોરંજન સહિત દરેક ક્ષેત્રના તાજા, સચોટ અને વિશ્વસનીય સમાચારોને ઝડપથી તમારા સુધી પહોંચાડવા. અમે સત્ય અને તટસ્થતાને પ્રાથમિકતા આપીએ છીએ.
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં તપાસ મોટું વળાંક લેતી નજરે પડી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આત્મઘાતી બોમ્બર ડો. ઉમર નબીના સાથી શોએબની.
25 નવેમ્બર, અયોધ્યા: દેશવાસીઓ માટે આ સવાર ઐતિહાસિક બની ગઈ છે. વર્ષોની રાહ પછી રામ મંદિર હવે તેના સંપૂર્ણ ભવ્ય સ્વરૂપમાં તૈયાર છે..
અયોધ્યામાં રામ મંદિરના 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર પ્રથમવાર ધ્વજારોહણ થવાનું છે, અને તેનું ધ્વજ પીએમ નરેન્દ્ર મોદી પોતાના હસ્તે ચડાવશે. આ.
બ્રિટનમાં રહેતી ભારતીય મૂળની મહિલા પ્રેમા વાંગજોમે આરોપ લગાવ્યો છે કે ચીનના શાંઘાઈ એરપોર્ટ પર ચીની ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમને કલાકો સુધી અટકાયતમાં.
પાકિસ્તાને ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના સિંધ પ્રાંત સંબંધિત નિવેદન સામે સખત વાંધો નોંધાવ્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન પ્રકાશિત કરીને.
બુધવારે દેશભરના 272 નિવૃત્ત જજ અને અમલદારોએ ચૂંટણી પંચની કથિત વોટ ચોરીની ટીકા કરતો એક ખુલ્લો લેટર બહાર પાડ્યો હતો. આ લેટરમાં લોકસભામાં.
પીડીપી ચીફ અને જમ્મુ-કાશ્મીરની ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ લાલ કિલ્લા બ્લાસ્ટને લઈને કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે 10.
રામપુરની અદાલતે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને નકલી પાન કાર્ડ બનાવવાના કેસમાં સાત-સાત વર્ષની જેલની સજા સંભળાવી.
10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે ચાંદની ચોકમાં હ્યુન્ડાઇ i20 કારમાં થયેલો વિસ્ફોટ એક આત્મઘાતી હુમલો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ.
ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે “ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું, જે 88 કલાકમાં સફળતાપૂર્વક.