ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર: સંજુ સેમસન બહાર, વૈભવ સૂર્યવંશીને ફરી તક; રિંકુ-મયંકની વાપસી, 4 નવા ખેલાડીઓને પ્રથમ વખત મોકો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જુલાઈમાં ઝિમ્બાબ્વે સામે રમાનારી ત્રણ મેચની T20 સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ પસંદગીમાં.