ધર્મ દર્શન

ગીતા જયંતિ વિશેષ: ભગવાન કૃષ્ણનો પ્રાચીન ઉપદેશ સૌપ્રથમ સૂર્યદેવને, પછી ઋષિઓએ પ્રસાદિત કર્યો

આવતીકાલે શ્રીકૃષ્ણના દિવ્ય મુખથી પ્રકટ થયેલ મહાગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જયંતી ઉજવાશે. માગશર સુદ એકાદશીને મળતી આ તિથિ મોક્ષદા એકાદશી તરીકે પણ જાણીતી.

Read More