રામ મંદિરને દાનમાં અપાયેલી 200 કિલો ચાંદી ક્યાં ગઈ? 5 વર્ષ બાદ પણ રસીદ નહીં, સિંધી સમાજે ઉઠાવ્યા સવાલ
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને લઈને દાનમાં મળેલી ચાંદીના મુદ્દે વિવાદ વધુ ઘેરો બન્યો છે. મુંબઈના વિશ્વ સિંધી સેવા સંગમે આરોપ લગાવ્યો છે.
અવનવી ખબર ગુજરાતનું અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ છે. અમારું મિશન છે કે રાજકારણ, રમતગમત અને મનોરંજન સહિત દરેક ક્ષેત્રના તાજા, સચોટ અને વિશ્વસનીય સમાચારોને ઝડપથી તમારા સુધી પહોંચાડવા. અમે સત્ય અને તટસ્થતાને પ્રાથમિકતા આપીએ છીએ.
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને લઈને દાનમાં મળેલી ચાંદીના મુદ્દે વિવાદ વધુ ઘેરો બન્યો છે. મુંબઈના વિશ્વ સિંધી સેવા સંગમે આરોપ લગાવ્યો છે.