‘પરચી ખોલી નામ જણાવી દઉં તો મને પતાવી દેશે’: રામ મંદિર દાન ચોરી કેસમાં બાબા બાગેશ્વરનો સનસનાટીભર્યો દાવો, કહ્યું- મોટા મગર નીકળી જાય છે, નાની માછલી ફસાય છે
અયોધ્યા: અયોધ્યાના રામ મંદિરના દાન અને ચઢાવામાં થયેલી કથિત હેરાફેરીના કેસમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર)ના નિવેદનથી ફરી એકવાર.