પાકિસ્તાનનો રામ મંદિરમાં મોદીના ધ્વજારોહણ પર વિરોધ: કહ્યું – મુસ્લિમ વારસાને ખતમ કરવાનો પ્રયાસ
પાકિસ્તાને અયોધ્યાના રામ મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદીના ધ્વજારોહણ પર વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે આ પગલું ભારતમાં ધાર્મિક.