ગીતા જયંતિ વિશેષ: ભગવાન કૃષ્ણનો પ્રાચીન ઉપદેશ સૌપ્રથમ સૂર્યદેવને, પછી ઋષિઓએ પ્રસાદિત કર્યો
આવતીકાલે શ્રીકૃષ્ણના દિવ્ય મુખથી પ્રકટ થયેલ મહાગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જયંતી ઉજવાશે. માગશર સુદ એકાદશીને મળતી આ તિથિ મોક્ષદા એકાદશી તરીકે પણ જાણીતી.
અવનવી ખબર ગુજરાતનું અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ છે. અમારું મિશન છે કે રાજકારણ, રમતગમત અને મનોરંજન સહિત દરેક ક્ષેત્રના તાજા, સચોટ અને વિશ્વસનીય સમાચારોને ઝડપથી તમારા સુધી પહોંચાડવા. અમે સત્ય અને તટસ્થતાને પ્રાથમિકતા આપીએ છીએ.
આવતીકાલે શ્રીકૃષ્ણના દિવ્ય મુખથી પ્રકટ થયેલ મહાગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જયંતી ઉજવાશે. માગશર સુદ એકાદશીને મળતી આ તિથિ મોક્ષદા એકાદશી તરીકે પણ જાણીતી.