રામ મંદિર દાન વિવાદમાં ચંપત રાયે તોડ્યું મૌન: ‘SITનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તમામ આરોપોના જવાબ આપીશ’, રામચરિતમાનસની ચોપાઈ સાથે લખ્યો ભાવુક પત્ર
અયોધ્યા રામ મંદિરના દાનપાત્રમાંથી ચઢાવાની ચોરીના મામલે આરોપોનો સામનો કરી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે આખરે પોતાનું મૌન.