ક્રાઇમ ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન

રામ મંદિર દાન વિવાદમાં ચંપત રાયે તોડ્યું મૌન: ‘SITનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તમામ આરોપોના જવાબ આપીશ’, રામચરિતમાનસની ચોપાઈ સાથે લખ્યો ભાવુક પત્ર

અયોધ્યા રામ મંદિરના દાનપાત્રમાંથી ચઢાવાની ચોરીના મામલે આરોપોનો સામનો કરી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે આખરે પોતાનું મૌન.

Read More
ક્રાઇમ ધર્મ દર્શન

રામ મંદિર દાન કેસમાં મોટો નિર્ણય: આરોપીઓની વકીલાત કરનારને ₹5 લાખ દંડ, ચંપત રાય સહિત 3 લોકોને 3 દિવસમાં અયોધ્યા છોડવાની માંગ

રામ મંદિર દાનમાં કથિત ગેરરીતિના કેસને લઈને અયોધ્યામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફૈઝાબાદ બાર એસોસિએશનની સામાન્ય સભામાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે.

Read More
ક્રાઇમ ધર્મ દર્શન

રામ મંદિરને દાનમાં અપાયેલી 200 કિલો ચાંદી ક્યાં ગઈ? 5 વર્ષ બાદ પણ રસીદ નહીં, સિંધી સમાજે ઉઠાવ્યા સવાલ

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને લઈને દાનમાં મળેલી ચાંદીના મુદ્દે વિવાદ વધુ ઘેરો બન્યો છે. મુંબઈના વિશ્વ સિંધી સેવા સંગમે આરોપ લગાવ્યો છે.

Read More