પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ હવે ‘સેવા તીર્થ’:કેન્દ્રીય સચિવાલય કર્તવ્ય ભવન અને રાજભવન હવે લોકભવન કહેવાશે: સરકારનો મોટો નિર્ણય જાહેર
કેન્દ્ર સરકારે મંગળવારે જાહેર સંસ્થાઓના નામોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. સરકારના નિવેદન અનુસાર, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નું નામ હવે ‘સેવા તીર્થ’ રાખવામાં.