ક્રાઇમ ધર્મ દર્શન

રામમંદિરમાં દાન ઘટ્યું! દાનપેટીમાં ₹500ની નોટોનો મોટો ઘટાડો, 23 કર્મચારીઓએ આપ્યાં રાજીનામા

અયોધ્યાના રામમંદિરમાં દાન અને ચોરીના વિવાદને લઈને હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ 13 જુલાઈએ આ કેસની સુનાવણી કરશે..

Read More
ક્રાઇમ ટૉપ ન્યૂઝ ધર્મ દર્શન

રામ મંદિર દાન વિવાદમાં ચંપત રાયે તોડ્યું મૌન: ‘SITનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તમામ આરોપોના જવાબ આપીશ’, રામચરિતમાનસની ચોપાઈ સાથે લખ્યો ભાવુક પત્ર

અયોધ્યા રામ મંદિરના દાનપાત્રમાંથી ચઢાવાની ચોરીના મામલે આરોપોનો સામનો કરી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે આખરે પોતાનું મૌન.

Read More
ક્રાઇમ ધર્મ દર્શન

રામ મંદિરને દાનમાં અપાયેલી 200 કિલો ચાંદી ક્યાં ગઈ? 5 વર્ષ બાદ પણ રસીદ નહીં, સિંધી સમાજે ઉઠાવ્યા સવાલ

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને લઈને દાનમાં મળેલી ચાંદીના મુદ્દે વિવાદ વધુ ઘેરો બન્યો છે. મુંબઈના વિશ્વ સિંધી સેવા સંગમે આરોપ લગાવ્યો છે.

Read More
ધર્મ દર્શન

રામ મંદિર ટ્રસ્ટ પર નવા સવાલો: જમીન ખરીદીથી લઈને દાન વ્યવસ્થા સુધી SITની તપાસમાં અનેક દાવા

અયોધ્યાના રામ મંદિરને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશેષ તપાસ ટીમ (SIT)ની પ્રાથમિક તપાસમાં મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા.

Read More
ધર્મ દર્શન પોલિટિક્સ

અયોધ્યા રામ મંદિરમાંથી 7 કરોડની ચોરીના દાવાથી રાજકારણ ગરમાયું: અખિલેશે સરકારને ઘેરી, ટ્રસ્ટે આરોપો ફગાવ્યા

અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ Akhilesh Yadavએ આરોપ લગાવ્યો છે કે રામ મંદિરમાં.

Read More