ધર્મ દર્શન

અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત લથડી, 36 કલાકથી કંઈ ખાધું નથી

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત બગડતા ચિંતા ફેલાઈ છે. 87 વર્ષીય મહંતને સોમવાર રાતથી ઊલટી અને ઝાડાની.

Read More
ધર્મ દર્શન

દેશના 4 મુખ્ય ધર્મસ્થળો પર 10 લાખની ભક્તોના ભીડની તૈયારી: તિરુપતિમાં ટોકનથી દર્શન, શિરડી મંદિર આખીરાત ખુલ્લું

દેશના 4 મુખ્ય ધાર્મિક સ્થળો – તિરુપતિ, શિરડી, વૈષ્ણો દેવી અને અયોધ્યા – પર 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ આશરે 10 લાખ.

Read More
ગ્લોબલ ન્યુઝ ધર્મ દર્શન પોલિટિક્સ

પાકિસ્તાનનો રામ મંદિરમાં મોદીના ધ્વજારોહણ પર વિરોધ: કહ્યું – મુસ્લિમ વારસાને ખતમ કરવાનો પ્રયાસ

પાકિસ્તાને અયોધ્યાના રામ મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદીના ધ્વજારોહણ પર વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે આ પગલું ભારતમાં ધાર્મિક.

Read More
આપણું ભારત ધર્મ દર્શન

અયોધ્યામાં રામ મંદિર ધર્મના ધ્વજથી શણગારેલું છે! શું તમે જાણો છો કે આ મંદિર કેટલા શુદ્ધ સોનાથી ઝગમગી રહ્યું છે?

25 નવેમ્બર, અયોધ્યા: દેશવાસીઓ માટે આ સવાર ઐતિહાસિક બની ગઈ છે. વર્ષોની રાહ પછી રામ મંદિર હવે તેના સંપૂર્ણ ભવ્ય સ્વરૂપમાં તૈયાર છે..

Read More
આપણું ભારત ધર્મ દર્શન પોલિટિક્સ

PM મોદી રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલી ધજા ચડાવશે: કલ્પવૃક્ષ-સૂર્ય-ઓમની ચિહ્નવાળી 22 ફૂટ લાંબી ધજા તૈયાર

અયોધ્યામાં રામ મંદિરના 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર પ્રથમવાર ધ્વજારોહણ થવાનું છે, અને તેનું ધ્વજ પીએમ નરેન્દ્ર મોદી પોતાના હસ્તે ચડાવશે. આ.

Read More