રણબીર કપૂરે અયોધ્યામાં ₹3.31 કરોડની જમીન ખરીદી: ‘રામાયણ’માં ભગવાન રામનો રોલ ભજવતા પહેલા મોટું રોકાણ
બોલિવૂડ એક્ટર Ranbir Kapoorએ અયોધ્યામાં કરોડો રૂપિયાનું મોટું રોકાણ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, રણબીરે અયોધ્યાના પ્રીમિયમ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ‘ધ સરયૂ’માં ₹3.31 કરોડની.