સોમનાથ સ્વાભિમાન પર્વ: 108 અશ્વ પર રિહર્સલ અને 72 કલાકના અખંડ ઓમકાર જાપ સાથે PM મોદીની આગેવાનીમાં ભવ્ય આયોજન
ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આ વર્ષે ત્રિવેણી શ્રદ્ધા, સ્વાભિમાન અને શૌર્યનું અનોખું મિલન જોવા મળી રહ્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ માટે તમામ તૈયારીઓ.