અફઘાનિસ્તાનનો સુવર્ણ પ્રસ્તાવ! ભારતીય રોકાણકારોને સોનાના ખાણકામ પર પાંચ વર્ષની કર મુક્તિ મળશે.
અફઘાનિસ્તાનના મંત્રી અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીનો ભારત પ્રવાસ: સોનાના ખાણકામ પર ભારતીય રોકાણકારોને 5 વર્ષ માટે કરમુક્તિ અને એર કાર્ગો કોરિડોરની જાહેરાત દિલ્હી: અફઘાનિસ્તાનના.