અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે 75 સૂત્ર
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 7 ડિસેમ્બરે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ ઊજવાશે. આ માટે 100 સંતો અને 1000 જેટલા સ્વંયસેવકો.