બકરીદ પહેલા બંગાળમાં ગૌહત્યા મુદ્દે ઘમાસાણ: કલકત્તા હાઈકોર્ટનો મોટો નિર્ણય, હુમાયુ કબીરની ખુલ્લી ચેતવણી
પશ્ચિમ બંગાળમાં બકરીદ પહેલા ગૌહત્યા અને પશુવધને લઈને રાજકીય અને ધાર્મિક તણાવ તેજ બન્યો છે. કલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારની ગાઈડલાઈન પર રોક લગાવવાનો.