પાકિસ્તાનનો પ્રતિકાર: “રાજનાથ સિંહનું નિવેદન ભડકાઉ” – સિંધ મુદ્દે ભારત-પાક વચ્ચે તણાવ વધ્યો
પાકિસ્તાને ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના સિંધ પ્રાંત સંબંધિત નિવેદન સામે સખત વાંધો નોંધાવ્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન પ્રકાશિત કરીને.