મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવેની વિશેષ ટ્રેનો: રાજકોટ, ભાવનગર, ગાંધીગ્રામ અને જૂનાગઢથી 4 જોડી સ્પેશિયલ ટ્રેન દોડશે
મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યાત્રાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ.