ક્રાઇમ પોલિટિક્સ

ઇન્દોરમાં દૂષિત પાણીથી 20નાં મોત, 16 ICUમાં દાખલ

ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણીથી મૃત્યુઆંક 18થી વધીને 20 થયો છે. મધ્યપ્રદેશ સરકારના હાઈકોર્ટ રિપોર્ટ મુજબ, હજુ માત્ર 4 મૃત્યુની પુષ્ટિ થઈ છે,.

Read More