પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ-પ્રશાસન વિવાદ: શું છે મામલો અને શંકરાચાર્ય બનવાની પ્રક્રિયા
પ્રયાગરાજ માઘમેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે મંગળવારે એક નવો વળાંક આવ્યો છે. પ્રશાસનએ 3 દિવસથી ધરણાં પર બેઠેલા અવિમુક્તેશ્વરાનંદને નોટિસ.