ધર્મ દર્શન

રાજકોટમાં બાબા બાગેશ્વરના આગમન પહેલાં વિવાદ ગરમાયો: પાટીદાર અગ્રણી પીપળીયાની પોલીસ સમક્ષ રજૂઆત, ‘દિવ્ય દરબાર બંધ કરો અને વિરોધીઓને પણ સુરક્ષા આપો’

રાજકોટ: બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ આગમન પહેલાં જ શહેરમાં વિવાદ ગરમાયો છે. એક તરફ આજે 5 જૂનથી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે.

Read More