‘વડાપ્રધાનની હાર એટલે ભારતની હાર’: શશિ થરૂરનું વિદેશનીતિ પર તીખું નિવેદન; પાકિસ્તાન તરફથી તોળાતા જોખમને નજરઅંદાજ ન કરો
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શુક્રવારે કહ્યું કે વિદેશનીતિ ભાજપ કે કોંગ્રેસની નહીં, પરંતુ ભારતની હોય છે. જો કોઈ રાજકીય ફાયદા માટે વડાપ્રધાનની હાર.