ધર્મ દર્શન પોલિટિક્સ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરે કર્યો રુદ્રાભિષેક, 14 કિમી રોડ શોમાં ભક્તિમય વાતાવરણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે સ્વયંભૂ કાશી વિશ્વનાથ મંદિરમાં બાબા વિશ્વનાથની વિધિવત પૂજા-અર્ચના કરી અને 108 પંડિતોની વિધિ અનુસાર રુદ્રાભિષેક કર્યો. મંદિર.

Read More