PMને ગાળો આપનાર સગીરા સામે નહીં થાય FIR? દિલ્હી પોલીસનો દાવો- વડાપ્રધાને માફ કરી દીધી, કાર્યવાહી નહીં થાય
નવી દિલ્હી: જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનાર સગીરા સામે ફોજદારી કેસ નોંધવામાં નહીં આવે તેવી.