મોરબીના સિરામિક ઉદ્યોગ પર યુદ્ધનો કાળો પ્રહાર: 1500 કન્ટેનર પરત, 450થી વધુ કારખાના બંધ, કેન્દ્રનું ₹50 લાખ રાહત પેકેજ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર ગંભીર રીતે જોવા મળી રહી છે. નિકાસ.