રાહુલ ગાંધીની રણનીતિથી સરકારની મુશ્કેલી વધી: ચર્ચાની માંગ સ્વીકાર્યા બાદ હવે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અડગ; ‘કોકરોચ જનતા પાર્ટી’ની નવી રણનીતિ શું?
પીએમ આવાસની બહાર રાહુલ ગાંધીના ધરણાં બાદ રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. બુધવારે સરકાર સંસદમાં ચર્ચા માટે તૈયાર થઈ ગઈ હતી, પરંતુ.