ધર્મ દર્શન

જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી શરૂ થશે મહાશિવરાત્રી મેળો: ભવ્ય રૂટ, લાઈટિંગ અને સેલ્ફી પોઈન્ટ્સ સાથે તૈયારીઓ પૂર્ણ

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવનારા 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે મેળાની શરૂઆત ગિરનાર દરવાજાથી.

Read More