ઉજ્જવલા યોજનામાં મોટો ફેરફાર: હવે માત્ર 4 સબસિડીવાળા LPG સિલિન્ડર મળશે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારાની અસર
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના કરોડો લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને.