કોંગ્રેસના ગઢમાં EVM સર્વેનો આંકડો: કર્ણાટકમાં 91% લોકોએ વ્યક્ત કર્યો વિશ્વાસ, રાહુલ ગાંધીના મત ચોરીના આરોપ પર ભાજપે પલટવાર કર્યો
કર્ણાટક સરકારની એક એજન્સી કર્ણાટક મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓથોરિટી (KMEA) દ્વારા કરાયેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યના 91% લોકોને માનવું છે.