અદાણી એન્ટરપ્રાઇઝિસનો નફો 97 ગણો ઉછળ્યો, ₹5,627 કરોડ પર પહોંચ્યો; શેર 10% વધ્યો
અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડને નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં જબરદસ્ત નફો થયો છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹5,627 કરોડનો કન્સોલિડેટેડ નફો.