700થી વધુ નાગરિકોની ફરિયાદ: PMના સંબોધનમાં આચારસંહિતાનો ભંગ?
Narendra Modiના 18 એપ્રિલના રાષ્ટ્ર સંબોધનને લઈને વિવાદ ઊભો થયો છે. 700થી વધુ ભૂતપૂર્વ અમલદારો, સામાજિક કાર્યકરો અને શિક્ષણવિદોએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી.
અવનવી ખબર ગુજરાતનું અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ છે. અમારું મિશન છે કે રાજકારણ, રમતગમત અને મનોરંજન સહિત દરેક ક્ષેત્રના તાજા, સચોટ અને વિશ્વસનીય સમાચારોને ઝડપથી તમારા સુધી પહોંચાડવા. અમે સત્ય અને તટસ્થતાને પ્રાથમિકતા આપીએ છીએ.
Narendra Modiના 18 એપ્રિલના રાષ્ટ્ર સંબોધનને લઈને વિવાદ ઊભો થયો છે. 700થી વધુ ભૂતપૂર્વ અમલદારો, સામાજિક કાર્યકરો અને શિક્ષણવિદોએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી.