3 ભારતીય નાવિકોના મોત પર ભારતનો અમેરિકાને કડક સંદેશ: જયશંકરે માર્કો રુબિયોને ફોન કરી નોંધાવ્યો વિરોધ, કહ્યું- કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવું અસ્વીકાર્ય
ખાડી વિસ્તારમાં ભારતીય ક્રૂ મેમ્બરવાળા જહાજો પર થયેલા હુમલાઓ અને તેમાં ત્રણ ભારતીય નાવિકોના મોત બાદ ભારતે અમેરિકાને કડક સંદેશ આપ્યો છે. વિદેશ.