મહાશિવરાત્રિ મેળામાં મૃગીકુંડમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ, સંતોમાં નારાજગી; તંત્રએ તપાસના સંકેત આપ્યા
ભૂતકાળમાં અનેક વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી Kirti Patel ફરી એકવાર ચર્ચામાં આવી છે. મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે ભવનાથ ખાતે આવેલા મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન.