રાજકોટમાં આપની પરિવર્તન સભા: ગોપાલ ઈટાલિયા અને નેતાઓએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા ગઇકાલે, 17 જાન્યુઆરી શનિવારના રોજ રાત્રે કડકડતી ઠંડીમાં યોજાઈ. સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.