જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત: નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ, આજે જનરલ ધીરજ સેઠ સંભાળશે ભારતીય સેનાની કમાન
ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી મંગળવારે સત્તાવાર રીતે આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત થયા. પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે નવી દિલ્હીમાં આવેલા.